sangeeakhil

રવિવાર, 31 ઑક્ટોબર, 2021

આજના દિવસે એક સુર્યનો ઉદય થયો'તો અને એક સુર્ય આથમી ગયો'તો. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ અને આયન લેડી ઈંદિરા ગાંધી નો અંત.

આજના દિવસે એક સુર્યનો ઉદય થયો'તો અને એક સુર્ય આથમી ગયો'તો. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ અને આયન લેડી ઈંદિરા ગાંધી નો અંત.

૩૧ ઓક્ટોબર



૩૧ ઓક્ટોબરના દિવસે ભારતે એક એવો સુર્યોદય જોયો હતો, જે સુર્યોદયથીમાં આઝાદ થયું અને એક થયું.


૩૧ ઓક્ટોબરના દિવસે ભારતે એક એવો સુર્યાસ્ત જોયો હતો, જે સુર્યાસ્થી ભારત અંધારામાં ધકેલાઈ ગયું.


લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જે ભારતને માટે મરી મિટવા અને દેશને માટે કઈક કરી છુટવાની જેમનામાં હિંમત હતી. જેમનામાં ખાનદાની હતી, ખુમારી હતી. આભા નીચે નમે તો આભને પોતાની ભુજાઓથી ટેકો આપે તેવી તેમની પાસે તાકાત હતી.


ભારતની આયન લેડી નામે ઓળખાતી ઓરત એટલે ઈંદિરા પ્રીયદર્સીની ગાંધી. જેને ૧૯૭૧ના યુદ્ધથી પૂર્વ પાકિસ્તાનને આઝાદી અપાવી હતી. બંગબંધુના નામથી જાણીતા એવા શૈખ મુજીબુર રહેમાનને "બાંગ્લાદેશ" એવું નામ આપ્યું.


બાંગ્લાદેશ થી જે લોકો ભાગીને ભારત આવ્યા તેમને આયન લેડી ઈંદિરા ગાંધીએ આશ્રય આપ્યો. ૩૧ ઓક્ટોબર ૧૯૮૪ના દિવસે આયન લેડીનો આયનની ગોળી મારીને અંત કરવામાં આવ્યો જે ભારત સદાયને માટે યાદ તેને યાદ રાખશે.

Reporting :- A. M. KAMEJALEEYA

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...