બળવાન
વ્યક્તિ નિર્બળને મિત્ર બનાવે તો તે ધર્મ છે.
ઘનાવાન
વ્યક્તિ નિર્ધનને ધન આપે તો તે ધર્મ છે.
એક
મિત્ર બીજા મિત્રને સાચો રસ્તો સિધે તો તે દર્મ છે.
સૃષ્ટી
પરના બંધા જ જીવોનો ખ્યાલ રાખવો તે સનાતન ધર્મ છે.
નિર્દોશને
મુક્તિને દોષી દંડ આપવો તે ધર્મ છે.
પરાસ્ત
રાજાને અપમાનિત ના કરવો તે ધર્મ છે.
દરેક
વ્યક્તિનો પોતાની મર્યાદામાં રહેવું તે ધર્મ છે.
સ્ત્રીની
ઇજ્જત કરવી તે દરેક વ્યક્તિનો ધર્મ છે.
ગાય,
સ્ત્રી, બ્રાહ્મણનું રક્ષણ કરવું તે ધર્મ છે.
વિજ્ઞાન
સમાજને એવી દિશા બતાવે તો તે ધર્મ છે.
ધર્મનો
"મહિમા" સાંભળતાં ધર્મ સમજાય જાય તો તે ધર્મ છે.
-
સંગીઅખિલ
"અખો"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો