sangeeakhil

શુક્રવાર, 17 સપ્ટેમ્બર, 2021

ગાંધીનગર સી. કે. પીઠેવાલા ભવનમાં આયોજીત ગણેશ વિસર્જનનો કાર્યક્રમ

ગાંધીનગર સી. કે. પીઠેવાલા ભવનમાં કોળી સમાજ હોસ્ટેલના સ્પર્ધાતમક પરીક્ષાની તૈયારી કરતા 




ને કોલેજ ના વિદ્યાર્થીઓ ગય કાલે ગણેશ વિસર્જન નો કાર્યક્રમ  ઉજવિયો  હતો અને જેમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલા નવયુવાનો એ ભાગ લીધો હતો ગણેશ વિસર્જન ના કાર્યક્રમ માં ભરપૂર પ્રસાદી વેચવા માં આવી હતી સી કે પીઠાવાલા ભવનમાં રહેતા દરેક ભાઈઓએ પ્રસાદનો લાહવો લીધો હતો . સાથે રાસ ગરબા નો કાર્યક્રમ પણ રાખેલ હતો .જેમાં ગુજરાતના ગીર સોમનાથ, ઉના , જૂનાગઢ , સુરેન્દ્રનગર,બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, અમદાવાદ, સુરત , વગેરે જિલ્લાઓમાંથી તૈયારી કરવા આવેલા તથા કોલેજ કરવા આવેલ વિદ્યાર્થી ભાઈઓ ભરપૂર ગરબે ઘુમ્યા  હતાં.



Journalism Student :- અખા કમેજળીયા

Typing. એસ. આર. ગોહિલ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...