આજના દિવસે એક સુર્યનો ઉદય થયો'તો અને એક સુર્ય આથમી ગયો'તો. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ અને આયન લેડી ઈંદિરા ગાંધી નો અંત.
૩૧ ઓક્ટોબર
૩૧ ઓક્ટોબરના દિવસે ભારતે એક એવો સુર્યોદય જોયો હતો, જે સુર્યોદયથીમાં આઝાદ થયું અને એક થયું.
૩૧ ઓક્ટોબરના દિવસે ભારતે એક એવો સુર્યાસ્ત જોયો હતો, જે સુર્યાસ્થી ભારત અંધારામાં ધકેલાઈ ગયું.
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જે ભારતને માટે મરી મિટવા અને દેશને માટે કઈક કરી છુટવાની જેમનામાં હિંમત હતી. જેમનામાં ખાનદાની હતી, ખુમારી હતી. આભા નીચે નમે તો આભને પોતાની ભુજાઓથી ટેકો આપે તેવી તેમની પાસે તાકાત હતી.
ભારતની આયન લેડી નામે ઓળખાતી ઓરત એટલે ઈંદિરા પ્રીયદર્સીની ગાંધી. જેને ૧૯૭૧ના યુદ્ધથી પૂર્વ પાકિસ્તાનને આઝાદી અપાવી હતી. બંગબંધુના નામથી જાણીતા એવા શૈખ મુજીબુર રહેમાનને "બાંગ્લાદેશ" એવું નામ આપ્યું.