તા. 09 ફેબ્રુઆરી 2022
સુખભાદર ડેમમાંથી કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો.
જેમાં નાના ભડલા , ચોરવિરા ડી , લીંબોડા , બોડી પીપરડી , ઉમરાળાના ખેડૂતોમાં ખુશીનો પ્રવાહ જોવા મળે છે.
ખેડુતોના ખેતરમાં ચણા, વરીયાળી, કપાસ , જામફળી, જીરું, રજકો, ઘઉં , જેવાં પાકોમાં મીઠું પાણી આપવામાં આવે તો વધારે સારી ઉપજ મળતી હોવાથી ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળે છે.
Reporting By A. M. KAMEJALEEYA
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો