શનિવાર સરલા, સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરના મુળી તાલુકાના સરલા ગામે પોલીસ કસ્ટડીમાં આધેડનું મૃત્યુ થયું છે. મૂલી હોસ્પિટલમાં બોડીને મુકીને પોલીસ નીકળી ગયા હતા. તેથી કોળી દેવજીભાઈ બાવળીયાના પરીવારે મૃતદેહ સ્વીકારવાની ના પાડી છે. FSL રિપોર્ટ માટે રાજકોટની હોસ્પિટલમાં મોકલેલ છે. કોળી પરીવારની માગ છે કે જે પોલીસ અધિકારીઓએ આ કૃત્ય કર્યું છે તેના ઉપર એક્શન લેવામાં આવે અને ફરિયાદ નોંધાવામાં આવે. નિવેદન લેવાના બહાને કોળી દેવજીભાઈ બાવળીયાને અધિકારીઓ પોલીસ સ્ટેશન લઈ ગયેલા. ત્યા તેમનું ગોધી રાખવાથી, માનસિક અને શારીરિક ટોરચર્ડ કરવાથી મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે.
By A.M. KAMEJALEEYA




ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો