તોડવું ફોડવું એતો કાયરોનું કામ છે,
શુરવીરને જનમેદનીમાં શોધવો નથી
પડતો.
પહેલેથી આંતકની આગમાં સળગતા દેશમાં,
બસ સ્ટેશનને બાળવામાં બાહાદુરી શેની
?
રસ્તાઓ રોકવા, વાહનો તોડવા એતો
કાયરોનું કામ છે.
મડદ માણસ તો સામી સાતીયે લડતો હોય
છે.
લોકોના જોરે જોર કરવું એતો કપટી
લોકોનું કામ છે.
એકલા હાથે લડવું એ મડદ માણસનું કામ
છે.
ભુખની આગમાં લપેટાયેલા લોકોને તો
પુછો,
હક્કિતમાં જરૂર છે શેની ? આ
દેશદ્રોહની આગમાં.
કવિવર "અખિલ" કહે છે
દુબળાની દિલની વાત તો સાંભળો,
અમ જેવાં નોર્દોશને શિદને ચતોવો છો "અનામત"ની
આંગમાં.
-
સંગીઅખિલ "અખો"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો