sangeeakhil

શુક્રવાર, 25 ઑક્ટોબર, 2019

16. દેશદ્રોહની આગ


તોડવું ફોડવું એતો કાયરોનું કામ છે,
શુરવીરને જનમેદનીમાં શોધવો નથી પડતો.
પહેલેથી આંતકની આગમાં સળગતા દેશમાં,
બસ સ્ટેશનને બાળવામાં બાહાદુરી શેની ?
રસ્તાઓ રોકવા, વાહનો તોડવા એતો કાયરોનું કામ છે.
મડદ માણસ તો સામી સાતીયે લડતો હોય છે.
લોકોના જોરે જોર કરવું એતો કપટી લોકોનું કામ છે.
એકલા હાથે લડવું એ મડદ માણસનું કામ છે.
ભુખની આગમાં લપેટાયેલા લોકોને તો પુછો,
હક્કિતમાં જરૂર છે શેની ? આ દેશદ્રોહની આગમાં.
કવિવર "અખિલ" કહે છે દુબળાની દિલની વાત તો સાંભળો,
અમ જેવાં નોર્દોશને શિદને ચતોવો છો "અનામત"ની આંગમાં.
-       સંગીઅખિલ "અખો"


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...