ખબર
હતી નથી મળવાનાં, તોય આંશું કેમ આવીયા ?
દર્દ
બધું જીલવાની ભાન હતી, તોય આંશું કેમ આવીયા ?
ચહેરાના
ભાવ વાંચવાની સન હતી, તોય આંશું કેમ આવીયા
?
લુટાવી
બેઠાં છે પહેલેથી, તોય વિદાયવેળાએ આંશું કેમ આવીયા ?
વિધાતાના
લેખ હતા સહવાસ નથી કરવાના, તોય આંશું કેમ આવીયા ?
હૃદય
સાફ હતાં, મન શોખા હતાં, તોય આંશું કેમ આવીયા ?
ઘોર
સપનાઓના સાગરમાં હતાં, તોય આંશું કેમ આવીયા ?
માત્ર
અમારા લાગણીના સંબંધો હતાં, તોય આંશું કેમ આવીયા ?
વિરોધના
વાદળ નથી, આશાંના બંધન નથી, તોય આંશું કેમ આવીયા ?
પ્યાસ
તો ઝાંઝવાના જળની જ હતી, તોય આંશું કેમ આવીયા ?
રમતમાં
હાર અમારી જ છે, જાણ હતી, તોય આંશું કેમ આવીયા ?
તરસ્તા
હતા કાન"ચાહું છુ તને"સાંભળવા, તોય આંશું કેમ આવીયા ?
જીવી
લઇશ એકલાં તારા વગર માત્ર વિચાર છે, તોય આંશું કેમ આવીયા ?
"મહિમા""અખિલ"નો
છે આ ગઝલમાં ,વાંચતા જ આંશું કેમ આવીયા ?
-
સંગીઅખિલ
"અખો"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો