sangeeakhil

બુધવાર, 13 જુલાઈ, 2022

દુઃખ શા માટે આવે છે ?





દુઃખ શા માટે આવે છે ? તેની શોધમાં બુદ્ધ એટલું બધું ભટક્યાં, રખડ્યાં, પરીવારને સુતો મેલીને અડધી રાત્રીએ નીકળી ગયાં પછી એમને ખબર પડી કે દુઃખ ઇચ્છાઓના કારણે આવે છે. ઈચ્છાઓમાંથી મુક્ત થઈ જઈએ તો આપોઆપ દુઃખમાંથી મુક્ત થઈ જઈશું.


By A. M. Kamejaleeya


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...