પેટ
છાટું પાપ કરવું પડતું હોય છે,
ભુખને
ભાગવા અધરમને આચરવું પડતું હોય છે.
પેટની
પીંડા કેવા-કેવા પાપ કરાવે છે ?
પાપી
બની પુજા કરવી પડતી હોય છે.
હાથે
હણાયેલા જીવની વાતુ કરવી પડતી હોય છે.
ભુખ
ભુડીનો "મહિમા" ભુડો લખવો પડતો હોય છે.
આસરા
વગર અવળે રસ્તે ભટકવું પડતું હોય છે.
આપણા
પણ આપણાથી "સંગ" છોડતા હોય છે.
-
સંગીઅખિલ
"અખો"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો