સંધ્યા
નિશાને મળે, મડી રડવા કારણ કે,
જેમાં
નિશા ચેતરાણી હતી તેમાં તે ચેતરાણી.
હાલ
બન્નેના એક હતા પરિસ્થિતિથી,
કોણ
કોને આસવાસન આપે આવી પરિસ્થિતિમાં.
અનહદ
પ્રેમમાં પડેલી સંધ્યા અને નિશા,
ધડાકા
સાથે ટુટેલા રહૃય વાળી હતી.
સંધ્યા
અને નિશા રહી જોતીને "દિવસ",
"સમય"ની
સાથે નિકળી પડ્યો વાટમાં.
આવા
ટુટેલા રહૃયની વાતું કોને કહે ?
કોઇ
સાંભળવા તૈયાર થતિં નથી.
દુઃખનો
"મહિમા" સાંભળવા જઇ પુરાણો એકલો,
અને
"સંગ" ગઝલ બનાવી બેઠો સાથમાં.
-
સંગીઅખિલ
"અખો"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો